ભારતનો ઈતિહાસ (History of India)
કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ?

સ્થાનવિશ્વર મઠ
સારનાથ મઠ
જલંધર મઠ
મહાબોધિ મઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ?

રાજરાજા ચોલા
રાજેન્દ્ર ચોલા
રાજાધિરાજ ચોલા
કુલોત્તુંગ ચોલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP