ભારતનો ઈતિહાસ (History of India)
ભગવાન શંકરના મનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી ?

હરીશેના
પર્ણદત્તા
વીરસેન સબા
ચક્રપલિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"હિંદ છોડો" ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું ?

ઝવેરચંદ મેઘાણી
ખાન અબ્દુલ ગફારખાન
આચાર્ય વિનોબા ભાવે
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્રસંગ્રામ દરમ્યાનની સંસ્થાઓ અને તેનાં વિસ્તારને યોગ્ય રીતે જોડો.
1) સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી
2) સ્વદેશી મિત્ર મંડળ
3) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
4) ઝંડા સત્યાગ્રહ
A) નાગપુર
B) મુંબઈ
C) બંગાળ
D) અમદાવાદ

1-C, 2-B, 3-A, 4-D
1-D, 2-C, 3-B, 4-A
1-A, 2-D, 3-C, 4-B
1-B, 2-A, 3-D, 4-C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ?

એલિફન્ટાની ગુફાઓ
જોગીમારા ગુફાઓ
અજંતાની ગુફાઓ
ઈલોરાની ગુફાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'બહુજન હિતાય બહુજન સુખાય' એ ___ નું સૂત્ર છે.

ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
સાહિત્ય અકાદમી
ઓલ ઈન્ડિયા રેડિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP