ભારતનો ઈતિહાસ (History of India) 'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય સ્વામી રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અંગને રાજ્યના સાત અંગો (સપ્તાંગ) તરીકે ગણવામાં આવતું નથી ? કરવેરા તિજોરી કિલ્લો મિત્ર કરવેરા તિજોરી કિલ્લો મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ? મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ? ચંદ્રગુપ્ત મૌર્ય બૃહદરથ બિંદુસાર સંપ્રતિ ચંદ્રગુપ્ત મૌર્ય બૃહદરથ બિંદુસાર સંપ્રતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વીર સાવરકર દ્વારા સ્થાપિત 'મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાય ? રાષ્ટ્રીય ભારત આધુનિક ભારત અભિનવ ભારત આપણું ભારત રાષ્ટ્રીય ભારત આધુનિક ભારત અભિનવ ભારત આપણું ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ? કેનીંગ બેન્ટિક જનરલ ડાયર ડેલહાઉસી કેનીંગ બેન્ટિક જનરલ ડાયર ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP