ભારતનો ઈતિહાસ (History of India) 'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ? સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ? સક્ય સંપ્રદાય સૌર સંપ્રદાય શૈવ સંપ્રદાય ભાગવત સંપ્રદાય સક્ય સંપ્રદાય સૌર સંપ્રદાય શૈવ સંપ્રદાય ભાગવત સંપ્રદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબંધી ચાર તબક્કાઓ, જેવા કે ખેડવું, વાવણી, લણણી અને છેડવુંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ? યજુર્વેદ અથર્વવેદ શતપથ બ્રાહ્મણ મંડુક્ય ઉપનિષદ યજુર્વેદ અથર્વવેદ શતપથ બ્રાહ્મણ મંડુક્ય ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરુઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ? મુંબઈ-પુણે મુંબઈ-થાણે દિલ્હી-મુંબઈ દિલ્હી-અમદાવાદ મુંબઈ-પુણે મુંબઈ-થાણે દિલ્હી-મુંબઈ દિલ્હી-અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતનો કબ્જો મેળવી લીધો ? બીજું એંગ્લો - મરાઠા યુદ્ધ પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધ ગુજરાત યુદ્ધ પાણીપતનું યુદ્ધ બીજું એંગ્લો - મરાઠા યુદ્ધ પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધ ગુજરાત યુદ્ધ પાણીપતનું યુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ચળવળ વખતે 'ચલો દિલ્લી' નો નારો કોણે આપ્યો હતો ? નેતાજી સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ નેતાજી સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP