ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો.

સ્વામી વિવેકાનંદ
કબીર
મહાત્મા ગાંધી
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટિંગ કોની આગેવાની હેઠળ થઈ હતી ?

બદુરીદિ્ન તૈયબજી
દાદાભાઈ નવરોજી
સર સી. શંરણનાયર
વ્યોમેશચંદ્ર બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ?

ડબલ્યુ. સી. બેનર્જી
એ. ઓ. હ્યુમ
એની બેસન્ટ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કઈ કોન્ફરન્સ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની સ્થાપનામાં પરિણામી ?

જીનિવા કોન્ફરન્સ
રોમ કોન્ફરન્સ
બ્રેટનવુડ કોન્ફરન્સ
હવાના કોન્ફરન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.
1) બીજી ગોળમેજી પરિષદ
2) ચૌરીચૌરાનો બનાવ
3) દાંડીકૂચ
4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ

3, 1, 4 અને 2
4, 2, 3 અને 1
1, 2, 4 અને 3
2, 1, 4 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP