ભારતનો ઈતિહાસ (History of India) 'લન્ડન ઇન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી શ્યામજીકૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી શ્યામજીકૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગિરાસદારી' પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 1948 1951 1950 1949 1948 1951 1950 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો ? વેલેસ્લી કેનિંગ વોરન હેસ્ટીંગ ડેલહાઉસી વેલેસ્લી કેનિંગ વોરન હેસ્ટીંગ ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજા મહેન્દ્ર પ્રતાપસિંહને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવતા હતા ? ડુંગરના રાજા આયર્ન શૌલ ડુંગરના બાદશાહ આયર્ન પેશવા ડુંગરના રાજા આયર્ન શૌલ ડુંગરના બાદશાહ આયર્ન પેશવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ? કાયદા અને વ્યવસ્થાની જાળવણી જેલનું સંચાલન ન્યાયિક કાર્યો વેરો ઉઘરાવવો કાયદા અને વ્યવસ્થાની જાળવણી જેલનું સંચાલન ન્યાયિક કાર્યો વેરો ઉઘરાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ? બાગાયત વિદ્યા ગણિત શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર તબીબી શાખાની યુનાની પદ્ધતિ બાગાયત વિદ્યા ગણિત શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર તબીબી શાખાની યુનાની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP