ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાલકા' નામનું પાત્ર રમણલાલ નીલકંઠની કઈ કૃતિમાં છે ? ભેરૂભદ્વ રાઈનો પર્વત દીપનિર્વાણ હાસ્યમંદિર ભેરૂભદ્વ રાઈનો પર્વત દીપનિર્વાણ હાસ્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટલીમાં ઉદભવેલ 14 પંક્તિના ઊર્મિકાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયા નામે ઓળખાય છે ? સોનેટ ખંડકાવ્ય હાઈકુ ગઝલ સોનેટ ખંડકાવ્ય હાઈકુ ગઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ? રમણલાલ વ. દેસાઈ રમણભાઈ નીલકંઠ મણિલાલ દ્વિવેદી મણિશંકર રત્નજી ભટ્ટ રમણલાલ વ. દેસાઈ રમણભાઈ નીલકંઠ મણિલાલ દ્વિવેદી મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કૃતિના સર્જક કોણ નથી ? બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા અણસાર - વર્ષા અડાલજા વડવાનલ - ધીરુ પટેલ આંધળી ગલી - હિમાંશી શેલત બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા અણસાર - વર્ષા અડાલજા વડવાનલ - ધીરુ પટેલ આંધળી ગલી - હિમાંશી શેલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન' કાવ્યના કવિ કોણ છે ? પ્રેમાનંદ મીરાંબાઈ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદના અધુરા મૂકેલા આખ્યાનને કયા કવિએ પૂરા કર્યા હતા ? પર્વત મહેતા પ્રીતમ ત્રિકમદાસ સુંદર મેવાડો પર્વત મહેતા પ્રીતમ ત્રિકમદાસ સુંદર મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP