ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ 'કરજની ઉઘરાણી તળે' નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું ?

અવધ
તાંજોર
વરાડ પ્રાંત
સતારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ?

બૃહદેશ્વર મંદિર
મોઢેરાનું સૂર્યમંદિર
હજાર-રામ મંદિર
કોણાર્કનું સૂર્યમંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સને 1920 થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતુ તે કયા નામથી જાણીતું છે ?

ખિલાફત આંદોલન
અસહકારનું આંદોલન
સવિનય કાનૂન ભંગ આંદોલન
હિંદ છોડો આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

હુમાયુનામા - હુમાયુ
કથાસરિતસાગર - સોમદેવ
મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત
કુમારસંભવ - કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ?

અશોક
ચંદ્રગુપ્ત મૌર્ય
ચંદ્રગુપ્ત -2
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP