ભારતનો ઈતિહાસ (History of India) ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ 'કરજની ઉઘરાણી તળે' નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું ? અવધ તાંજોર વરાડ પ્રાંત સતારા અવધ તાંજોર વરાડ પ્રાંત સતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ? બૃહદેશ્વર મંદિર મોઢેરાનું સૂર્યમંદિર હજાર-રામ મંદિર કોણાર્કનું સૂર્યમંદિર બૃહદેશ્વર મંદિર મોઢેરાનું સૂર્યમંદિર હજાર-રામ મંદિર કોણાર્કનું સૂર્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘હોકીના જાદુગર’ તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદનો જન્મ કયાં થયો હતો ? પટના અલાહાબાદ ભોપાલ મુંબઈ પટના અલાહાબાદ ભોપાલ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સને 1920 થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતુ તે કયા નામથી જાણીતું છે ? ખિલાફત આંદોલન અસહકારનું આંદોલન સવિનય કાનૂન ભંગ આંદોલન હિંદ છોડો આંદોલન ખિલાફત આંદોલન અસહકારનું આંદોલન સવિનય કાનૂન ભંગ આંદોલન હિંદ છોડો આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ? હુમાયુનામા - હુમાયુ કથાસરિતસાગર - સોમદેવ મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત કુમારસંભવ - કાલિદાસ હુમાયુનામા - હુમાયુ કથાસરિતસાગર - સોમદેવ મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત કુમારસંભવ - કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ? અશોક ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત -2 સમુદ્રગુપ્ત અશોક ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત -2 સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP