ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ? ઋગ્વેદ સામવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ સામવેદ અથર્વવેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ? 8 એપ્રિલ, 1829 11 જુલાઈ, 1832 4 ઓગસ્ટ, 1811 10 ડિસેમ્બર, 1829 8 એપ્રિલ, 1829 11 જુલાઈ, 1832 4 ઓગસ્ટ, 1811 10 ડિસેમ્બર, 1829 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અષ્ટપ્રધાન મંત્રી પરિષદ ક્યા શાસનકાળમાં જોવા મળે છે ? કૃષ્ણદેવરાય અકબર છત્રપતિ શિવાજી સમ્રાટ અશોક કૃષ્ણદેવરાય અકબર છત્રપતિ શિવાજી સમ્રાટ અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંસ્કૃત મહાકાવ્ય 'મેઘદૂત'ના સર્જકનું નામ જણાવો. કવિ કાલિદાસ પાણિની ભવભૂતિ ભર્તુહરિ કવિ કાલિદાસ પાણિની ભવભૂતિ ભર્તુહરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ? મેડમ કામા જતીન દાસ સુભાષચંદ્ર બોઝ શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ કામા જતીન દાસ સુભાષચંદ્ર બોઝ શ્યામજીકૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? ચેમ્સફર્ડ લોર્ડ માઉન્ટબેટન ડેલહાઉસી નિક્સન ચેમ્સફર્ડ લોર્ડ માઉન્ટબેટન ડેલહાઉસી નિક્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP