ભારતનો ઈતિહાસ (History of India)
કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ?

ભગતસિંહે
વિનાયક સાવરકરે
ચંદ્રશેખર આઝાદે
શ્યામજીકૃષ્ણ વર્માએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ?

બાબર અને અફઘાની
મહંમદ ગઝની અને જયચંદ
અહમદશાહ દુરાની અને મરાઠા
ઔરંગઝેબ અને દારાસિકોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમાચાર પત્ર 'અમૃત બઝાર પત્રિકા'ના સંસ્થાપકનું નામ જણાવો.

બંકિમચંદ્ર ચેટર્જી
મોતીલાલ ઘોષ
ચાર્શમેન
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ?

સુરેન્દ્રનાથ બેનરજી
રાજનારાયણ બાસુ
નાબાગોપાલ મિત્રા
આનંદમોહન બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP