ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ?

8 એપ્રિલ, 1829
11 જુલાઈ, 1832
4 ઓગસ્ટ, 1811
10 ડિસેમ્બર, 1829

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અષ્ટપ્રધાન મંત્રી પરિષદ ક્યા શાસનકાળમાં જોવા મળે છે ?

કૃષ્ણદેવરાય
અકબર
છત્રપતિ શિવાજી
સમ્રાટ અશોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?

મેડમ કામા
જતીન દાસ
સુભાષચંદ્ર બોઝ
શ્યામજીકૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

ચેમ્સફર્ડ
લોર્ડ માઉન્ટબેટન
ડેલહાઉસી
નિક્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP