ભારતનો ઈતિહાસ (History of India) લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું ? અકબર હુમાયુ ઔરંગઝેબ શાહજહાં અકબર હુમાયુ ઔરંગઝેબ શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. ભાસ્કરાચાર્ય વરાહમિહિર ચરક સુશ્રુત ભાસ્કરાચાર્ય વરાહમિહિર ચરક સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જલિયાવાલા બાગ' ક્યાં સ્થિત છે ? જાલંધરમાં પઠાણકોઠમાં અમૃતસરમાં ચંડીગઢમાં જાલંધરમાં પઠાણકોઠમાં અમૃતસરમાં ચંડીગઢમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ? મહાભિનિષ્ક્રમણ પરિનિર્વાણ તથાગત ધર્મચક્રપ્રવર્તન મહાભિનિષ્ક્રમણ પરિનિર્વાણ તથાગત ધર્મચક્રપ્રવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ? દેવપાલ ગોપાલપાલ કુમારપાલ ધર્મપાલ દેવપાલ ગોપાલપાલ કુમારપાલ ધર્મપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં પ્રભુત્વ સ્થાપવા માટે અંગ્રેજો અને ફ્રેંચો વચ્ચે "કર્ણાટક વિગ્રહ" નામથી જાણીતા કેટલા વિગ્રહ થયા હતા ? 2 1 3 4 2 1 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP