ભારતનો ઈતિહાસ (History of India)
'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ?

તુકારામ
કબીર
ભગવાનદાસ
એકનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત અન્ય દેશો સાથે સૈન્ય અભ્યાસ આયોજિત કરતું હોય છે. તે અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

સંપ્રીતિ - થાઈલેંડ
અલન ગાહ - ઓમાન
વ્રજ પ્રહાર - અમેરિકા
મિત્ર શક્તિ - શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન કાળમાં ગ્રામીણ કોણ હતો ?

પ્રજાનો રક્ષક
આપેલ પૈકી એક પણ નહીં
ગામનો રક્ષક
યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP