ભારતનો ઈતિહાસ (History of India)
બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ?

લોર્ડ મિન્ટો દ્વિતીય
લોર્ડ ચેમ્સફર્ડ
લોર્ડ એલિગ્ન
લોર્ડ હાર્ડિગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા ?

એ. ઓ. હ્યુમ
વિલિયમ એડમ
ડબલ્યુ.સી.બેનરજી
આનંદ મોહન બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ?

વિધવા પુનઃલગ્ન
સ્ત્રી કેળવણી
સતીપ્રથા નાબુદી
બાળલગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

સ્વામી વિવેકાનંદ
એની બેસન્ટ
બાલ ગંગાધર તિલક
મહર્ષિ અરવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP