ભારતનો ઈતિહાસ (History of India)
કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ?

ભાસ્કરાચાર્યને
આર્યભટ્ટને
બ્રહ્મગુપ્તને
વરાહમિહિરને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'રાશ્ત ગોફ્તર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યું હતું ?

દાદાભાઈ નવરોજી
ભીખાઈજી કામા
કે. આર. કામા
બહેરામજી મલબારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ?

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ગાંધીજી
ભોળાનાથ સારાભાઇ દિવેટિયા
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ?

ગાંધીજી
સુભાષચંદ્ર બોઝ
ગોપાલકૃષ્ણ ગોખલે
ગોપાલ હરી દેશમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP