ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી શેર અને પંજાબ તરીકે કોણ ઓળખાય છે ?

ચંદ્રશેખર આઝાદ
ભગતસિંહ
લાલા હરદયાલ
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ?

તુકારામ
કબીર
એકનાથ
ભગવાનદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજકીય અને રાષ્ટ્રવાદી સંસ્થાઓ અને તેમના સ્થાપકોની જોડી માંથી કઈ જોડી યોગ્ય નથી.

સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે
ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ
ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન
સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP