ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી શેર અને પંજાબ તરીકે કોણ ઓળખાય છે ?

ચંદ્રશેખર આઝાદ
ભગતસિંહ
લાલા લજપતરાય
લાલા હરદયાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું ?

ગુપ્ત કાળ દરમિયાન
ચોલા કાળ દરમિયાન
મરાઠા કાળ દરમિયાન
વિજયનગર સામ્રાજ્ય દરમિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી.

ગોપાલકૃષ્ણ ગોખલે
એ.ઓ.હ્યુમ
દાદાભાઈ નવરોજી
બાળગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે ?

તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ
નાગાર્જુન - કૌડાનો સ્તૂપ
લોરિયા - નંદનગઢ સ્તૂપ
સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP