GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ?

અમૃતલાલ ઠક્કર
ડાહ્યાભાઈ નાયક
મોરારજી દેસાઈ
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
હરણોની સુરક્ષા અને અન્ય પ્રાણીઓના અભ્યાસ માટેનું સંશોધન કેન્દ્ર (GEER Foundation) ક્યાં આવેલું છે ?

ભાવનગર
ગીર સોમનાથ
ગાંધીનગર
જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP