ભારતનો ઈતિહાસ (History of India) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ? સ્વામી રામકૃષ્ણ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય સ્વામી રામકૃષ્ણ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'શક સંવત'ની શરૂઆત કયા ભારતીય મહિનાથી થાય ? વૈશાખ ચૈત્ર માગશર કારતક વૈશાખ ચૈત્ર માગશર કારતક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઈન્ડિયન સીવીલ સર્વિસમાંથી બરતરફ કરવામાં આવેલ હતા ? સુરેન્દ્રનાથ બેનરજી સુભાષ ચંદ્ર બોઝ આર સી દત્ત સરદાર વલ્લભભાઈ પટેલ સુરેન્દ્રનાથ બેનરજી સુભાષ ચંદ્ર બોઝ આર સી દત્ત સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા કરવામાં આવેલ રજવાડાઓનો સાચો ક્રમ જણાવો. સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? અશફાફ ઉલ્લાબાં મૅડમ કામા ખુદીરામ બોઝ શ્યામજી કૃષ્ણવર્મા અશફાફ ઉલ્લાબાં મૅડમ કામા ખુદીરામ બોઝ શ્યામજી કૃષ્ણવર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP