ભારતનો ઈતિહાસ (History of India)
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
રાજા રામમોહનરાય
સ્વામી રામકૃષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ?

વિજયાલક્ષ્મી પંડિત
વલ્લભભાઈ પટેલ
વિક્રમ સારાભાઈ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે વર્ષ 1915માં ક્યા સ્થળે ભારતની વચગાળાની સરકાર બાગ-એ-બાબરની સ્થાપના કરી હતી ?

ઈસ્લામાબાદ
ઢાકા
કાબુલ
ટોક્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગોપાલકૃષ્ણ ગોખલેને સમર્પિત 'ધર્માત્મા ગોખલે' પુસ્તક કોણે લખ્યું છે ?

ચિત્તરંજનદાસ દેશબંધુ
મદનમોહન માલવીયા
ગાંધીજી
પંડિત નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP