ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ મૈકાલે લોર્ડ વિલિંગ્ડન વિલિયમ બેન્ટિક લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ મૈકાલે લોર્ડ વિલિંગ્ડન વિલિયમ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ? સમુદ્રગુપ્ત અશોક ચંદ્રગુપ્ત -2 ચંદ્રગુપ્ત મૌર્ય સમુદ્રગુપ્ત અશોક ચંદ્રગુપ્ત -2 ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો. કસ્તુરબા ગાંધી એક પણ નહીં યુ.એન. ઢેબર જમનાલાલ બજાજ કસ્તુરબા ગાંધી એક પણ નહીં યુ.એન. ઢેબર જમનાલાલ બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ? બી. જી. તિલક લાલા લજપતરાય શહીદ ભગતસિંહ રાજા રામમોહન રાય બી. જી. તિલક લાલા લજપતરાય શહીદ ભગતસિંહ રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'An introduction of the dream Land' ના લેખક કોણ છે ? ભગતસિંહ બાલ ગંગાધર તિલક વિનાયક દામોદર સાવરકર સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ બાલ ગંગાધર તિલક વિનાયક દામોદર સાવરકર સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ઈન્ડિયન રિપબ્લિકન આર્મી" નું ગઠન કોણે કર્યું હતું ? ગોપાલકૃષ્ણ ગોખલે ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ સૂર્યસેન ગોપાલકૃષ્ણ ગોખલે ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ સૂર્યસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP