ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ 'કરજની ઉઘરાણી તળે' નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું ?

સતારા
તાંજોર
વરાડ પ્રાંત
અવધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ?

પાણિની - અષ્ટાધ્યાયી
હુમાયુનામા - અકબર
અશ્વઘોષ - બુદ્ધચરિત
કાલિદાસ - રઘુવંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ?

શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
શ્રી જયપતાકા સ્વામી
શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP