ભારતનો ઈતિહાસ (History of India) બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ? અનુરાધાપુર ગિરનાર સાહગૌરા પિરવા અનુરાધાપુર ગિરનાર સાહગૌરા પિરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ? કલકત્તા, 1917 બેલગાંવ, 1924 લાહોર, 1929 લખનઉ, 1996 કલકત્તા, 1917 બેલગાંવ, 1924 લાહોર, 1929 લખનઉ, 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુલંદ દરવાજાની ઈમારત ક્યાં આવી ? ફતેહપુર સિક્રી લખનૌ આગ્રા દિલ્હી ફતેહપુર સિક્રી લખનૌ આગ્રા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સર્વન્ટ ઓફ ઈન્ડિયાની સ્થાપના કોણે કરી હતી ? બાલ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી ગોવિંદ રાનડે બાલ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી ગોવિંદ રાનડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજી સાપ્તાહિક 'ધ હિતવાદ'ની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી ? લાલા લજપતરાય રાજા રામમોહનરાય ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે લાલા લજપતરાય રાજા રામમોહનરાય ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? અશફાફ ઉલ્લાબાં ખુદીરામ બોઝ મૅડમ કામા શ્યામજી કૃષ્ણવર્મા અશફાફ ઉલ્લાબાં ખુદીરામ બોઝ મૅડમ કામા શ્યામજી કૃષ્ણવર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP