ભારતનો ઈતિહાસ (History of India)
સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ?

તખ્તસિંહજી
સયાજીરાવ
ખંડેરાવ
વિભાજી જામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ?

મહાવીર સ્વામી
નેમિનાથ
આદિનાથ (ઋષભદેવ)
શાંતિનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્રસંગ્રામ દરમ્યાનની સંસ્થાઓ અને તેનાં વિસ્તારને યોગ્ય રીતે જોડો.
1) સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી
2) સ્વદેશી મિત્ર મંડળ
3) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
4) ઝંડા સત્યાગ્રહ
A) નાગપુર
B) મુંબઈ
C) બંગાળ
D) અમદાવાદ

1-A, 2-D, 3-C, 4-B
1-D, 2-C, 3-B, 4-A
1-C, 2-B, 3-A, 4-D
1-B, 2-A, 3-D, 4-C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP