ભારતનો ઈતિહાસ (History of India)
સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ?

તખ્તસિંહજી
વિભાજી જામ
સયાજીરાવ
ખંડેરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ?

દયાનંદ સરસ્વતી
અમૃતલાલ ઠક્કર
રાજા રામમોહનરાય
જ્યોતિબા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બાળ ગંગાધર તિલકે વર્ષ 1881માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં ક્યા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ?

ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્
ધી પ્યુપિલ અને સ્વરાજ
ધી મરાઠા અને કેસરી
ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP