ભારતનો ઈતિહાસ (History of India) લિચ્છવીઓને વારંવાર પરાજય કોણે આપ્યો હતો ? અજાતશત્રુ ચંદ્રગુપ્ત મૌર્ય બિંબિસાર ચંદ્રગુપ્ત પહેલો અજાતશત્રુ ચંદ્રગુપ્ત મૌર્ય બિંબિસાર ચંદ્રગુપ્ત પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગવર્નર જનરલ લોર્ડ એલન બરોના સમયમાં નીચે દર્શાવેલ કયા એક્ટથી ગુલામીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલ હતી ? એક્ટ - VI એક્ટ - III એક્ટ - V એક્ટ - VIII એક્ટ - VI એક્ટ - III એક્ટ - V એક્ટ - VIII ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ? ગોપાલકૃષ્ણ ગોખલે લાલા લજપતરાય બાળ ગંગાધર તિલક મહાત્મા ગાંધી ગોપાલકૃષ્ણ ગોખલે લાલા લજપતરાય બાળ ગંગાધર તિલક મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ? આઝાદ હિંદ ફોજ ભક્તિ સેના આઝાદ ભારત સેના સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ હિંદ ફોજ ભક્તિ સેના આઝાદ ભારત સેના સ્વતંત્ર ભારત સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ડૉ.રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? મધ્ય પ્રદેશ હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP