ભારતનો ઈતિહાસ (History of India)
બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે.

રોજ
શબ
જરથોસ્તી માસ
ચાંદ્રમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ?

તખ્તસિંહજી
ખંડેરાવ
વિભાજી જામ
સયાજીરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં ?

મુગલ - મરાઠા
અંગ્રેજ - મરાઠા
અંગ્રેજ - ફ્રેન્ચ
અંગ્રેજ - ડચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP