ભારતનો ઈતિહાસ (History of India) હિંદુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ગ્રંથોનું ફારસી (પર્સિયન) ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલ્તાન કોણ હતો ? ફિરોજશાહ તુઘલક અલાઉદ્દીન ખીલજી બલ્બન આપેલ પૈકી એક પણ નહીં ફિરોજશાહ તુઘલક અલાઉદ્દીન ખીલજી બલ્બન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રઝિયા સુલતાન કોની પુત્રી તરીકે દિલ્હીની ગાદી પર આવેલ ? અલાઉદ્દીન ખીલજી ઈલ્તુતમિશ મામલુક બલ્બન અલાઉદ્દીન ખીલજી ઈલ્તુતમિશ મામલુક બલ્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું ? વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન મરાઠા કાળ દરમિયાન ચોલા કાળ દરમિયાન વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન મરાઠા કાળ દરમિયાન ચોલા કાળ દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગિરાસદારી' પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 1950 1951 1949 1948 1950 1951 1949 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા ? 3 4 5 7 3 4 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ? વિલિયમ બેન્ટિક વિલિયમ જ્યોર્જ વિલિયમ ટલે વિલિયમ ક્લાઈવે વિલિયમ બેન્ટિક વિલિયમ જ્યોર્જ વિલિયમ ટલે વિલિયમ ક્લાઈવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP