ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા ? આપેલ પૈકી એક પણ નહીં હેનરી દેરોઝિયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ડેવીડ હેર આપેલ પૈકી એક પણ નહીં હેનરી દેરોઝિયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ડેવીડ હેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમાનકાદેવ-ચરિત્ર, વિક્રમાદિત્ય-VI, કલ્યાની ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે ? રવિકીર્તિ ભાની મંગાલેસા બીલ્હાના રવિકીર્તિ ભાની મંગાલેસા બીલ્હાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ક્યા ગુપ્ત રાજાએ હુણોને હરાવી ભારત બહાર હાંકી કાઢયા હતા ? ભાનુગુપ્ત કુમારગુપ્ત સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત ભાનુગુપ્ત કુમારગુપ્ત સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ઈન્ડિયન રિપબ્લિકન આર્મી" નું ગઠન કોણે કર્યું હતું ? સુભાષચંદ્ર બોઝ સૂર્યસેન ગોપાલકૃષ્ણ ગોખલે ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ સૂર્યસેન ગોપાલકૃષ્ણ ગોખલે ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના કયા રાજ્યમાં આવેલ છે ? મધ્ય પ્રદેશ ઝારખંડ બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ઝારખંડ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ? કોઈનો લાડકવાયો સમરાંગણ વેરની વસૂલાત કંકાવટી કોઈનો લાડકવાયો સમરાંગણ વેરની વસૂલાત કંકાવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP