ભારતનો ઈતિહાસ (History of India) કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું ? ખેડા સત્યાગ્રહ ખિલાફત આંદોલન કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) આપેલ પૈકી એક પણ નહીં ખેડા સત્યાગ્રહ ખિલાફત આંદોલન કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વાઈસરોયના સમયમાં શિક્ષણ સંબંધિત રેલે કમિશનની રચના થઈ હતી ? લોર્ડ કર્ઝન લોર્ડ ડેલહાઉસી લોર્ડ રિપન લોર્ડ લિટન લોર્ડ કર્ઝન લોર્ડ ડેલહાઉસી લોર્ડ રિપન લોર્ડ લિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1631માં તાજમહાલ બાંધવાની શરૂઆત થઈ હતી, તેનું બાંધકામ કયા વર્ષમાં થયું હતું ? 1632 1640 1645 1653 1632 1640 1645 1653 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? જે.બી કૃપલાણી ગાંધીજી જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્રપ્રસાદ જે.બી કૃપલાણી ગાંધીજી જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત આપેલ તમામ સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના કયા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલ હતી ? બલ્બન મહમદ ગઝનવી બાબર અલાઉદ્દીન બલ્બન મહમદ ગઝનવી બાબર અલાઉદ્દીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP