ભારતનો ઈતિહાસ (History of India)
અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ?

આયને-અકબરી
તારીખ-ઈ-ફિરોઝશાહી
તવારીખ-એ-ગુજરાત
બાબરનામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

પંડિત દીનદયાળ
ગાંધીજી
રાજ નારાયણ બોઝ
બાળ ગંગાધર ટિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

સુશ્રુત
ચરક
ભાસ્કરાચાર્ય
વરાહમિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ?

સિંચાઈ કાર્યના ઉપયોગ માટે
અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર
રાજ્યની જમીનમાં વાવણી પર
નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP