ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ?

ભાસ્કરાચાર્ય
બ્રહ્મગુપ્ત
આર્યભટ્ટ
ચરક અને સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'બહુજન હિતાય બહુજન સુખાય' એ ___ નું સૂત્ર છે.

ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા
સાહિત્ય અકાદમી
ઓલ ઈન્ડિયા રેડિયો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે.

સારનાથનો સ્તંભ
સાંચીનો સ્તંભ
નંદનગઢનો સ્તંભ
લોહસ્તંભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP