ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય ચરક અને સુશ્રુત બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય ચરક અને સુશ્રુત બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું ? જર્મન પોર્ટુગીઝ અંગ્રેજ ફ્રેન્ચ જર્મન પોર્ટુગીઝ અંગ્રેજ ફ્રેન્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ? અમદાવાદનો સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ? કંકાવટી વેરની વસૂલાત કોઈનો લાડકવાયો સમરાંગણ કંકાવટી વેરની વસૂલાત કોઈનો લાડકવાયો સમરાંગણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ? ચંદ્રગુપ્ત -2 ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત -2 ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા ? માનવેન્દ્રનાથ રોય જવાહરલાલ નેહરુ મોતીલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ માનવેન્દ્રનાથ રોય જવાહરલાલ નેહરુ મોતીલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP