ભારતનો ઈતિહાસ (History of India) "અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું ? વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ચોલા કાળ દરમિયાન મરાઠા કાળ દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ચોલા કાળ દરમિયાન મરાઠા કાળ દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ? ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1895 ઈ.સ. 1901 ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1895 ઈ.સ. 1901 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ___ તરીકે ઓળખાય છે. જાહેર દરખાસ્ત કોમી દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત આધુનિક દરખાસ્ત જાહેર દરખાસ્ત કોમી દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત આધુનિક દરખાસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાચાર પત્ર 'અમૃત બઝાર પત્રિકા'ના સંસ્થાપકનું નામ જણાવો. ચાર્શમેન બંકિમચંદ્ર ચેટર્જી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મોતીલાલ ઘોષ ચાર્શમેન બંકિમચંદ્ર ચેટર્જી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મોતીલાલ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ક્યાં રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી ? ગુપ્ત કુશાન બેક્ટેરિયન ગ્રીક મૌર્ય ગુપ્ત કુશાન બેક્ટેરિયન ગ્રીક મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ? સુરેન્દ્રનાથ બેનરજી સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP