ભારતનો ઈતિહાસ (History of India) "અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું ? મરાઠા કાળ દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ચોલા કાળ દરમિયાન મરાઠા કાળ દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ચોલા કાળ દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ? અશોક યુગ મુગલ યુગ ગુપ્ત યુગ ચોલા યુગ અશોક યુગ મુગલ યુગ ગુપ્ત યુગ ચોલા યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 1857ની ઉથલપાથલ દરમિયાન ગુજરાતમાં સક્રિય ભૂમિકા ભજવી હતી ?1. મુખી ગરબડદાસ2. સૂરજમલ 3. જોધા અને મૂળુ માણેક4. રૂપા અને કેવલ નાયક માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 1, 3, 2 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 1, 3, 2 અને 4 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ કયા પુરાતત્વ સ્થળેથી પાષણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ? આમરી મહેરગઢ કાલીબંગન કોટદિજી આમરી મહેરગઢ કાલીબંગન કોટદિજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધિ આંદોલન ચલાવનારનું નામ જણાવો ? લાલા લજપતરાય સ્વામી દયાનંદ સરસ્વતી શ્રદ્ધાનંદ લાલા હંસરાજ લાલા લજપતરાય સ્વામી દયાનંદ સરસ્વતી શ્રદ્ધાનંદ લાલા હંસરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ? માંડુક્ય ઉપનિષદ સતપથ બ્રાહ્મણ યજુર્વેદ અથવર્વેદ માંડુક્ય ઉપનિષદ સતપથ બ્રાહ્મણ યજુર્વેદ અથવર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP