ભારતનો ઈતિહાસ (History of India) "અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું ? વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન મરાઠા કાળ દરમિયાન ચોલા કાળ દરમિયાન વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન મરાઠા કાળ દરમિયાન ચોલા કાળ દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. તમિલ તેલુગુ સંસ્કૃત કન્નડ તમિલ તેલુગુ સંસ્કૃત કન્નડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રઝિયા સુલતાન કોની પુત્રી તરીકે દિલ્હીની ગાદી પર આવેલ ? ઈલ્તુતમિશ મામલુક બલ્બન અલાઉદ્દીન ખીલજી ઈલ્તુતમિશ મામલુક બલ્બન અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૂળાક્ષરોની રચના કરનાર ઋષભદેવની દીકરી... ? વિમળા ભારાણી શકુંતલા બ્રાહ્મી વિમળા ભારાણી શકુંતલા બ્રાહ્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ? સંથાલ વિદ્રોહ મુંડા વિદ્રોહ ખોંડ વિદ્રોહ રમ્યા વિદ્રોહ સંથાલ વિદ્રોહ મુંડા વિદ્રોહ ખોંડ વિદ્રોહ રમ્યા વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પંચતંત્ર' ના રચયિતા કોણ છે ? ચાણક્ય કાલિદાસ વિષ્ણુશર્મા પાણિની ચાણક્ય કાલિદાસ વિષ્ણુશર્મા પાણિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP