ભારતનો ઈતિહાસ (History of India)
"અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું ?

વિજયનગર સામ્રાજ્ય દરમિયાન
ગુપ્ત કાળ દરમિયાન
મરાઠા કાળ દરમિયાન
ચોલા કાળ દરમિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે.

તમિલ
તેલુગુ
સંસ્કૃત
કન્નડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ?

સંથાલ વિદ્રોહ
મુંડા વિદ્રોહ
ખોંડ વિદ્રોહ
રમ્યા વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP