ભારતનો ઈતિહાસ (History of India) હરપ્પન સમયની મુદ્રાઓ શામાંથી બનાવેલ હતી ? સીસું લોખંડ તાંબુ ટેરાકોટા સીસું લોખંડ તાંબુ ટેરાકોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ? સરનાથ અને શ્રીનગર પુરુશાપુરા અને મથુરા મથુરા અને સારનાથ પુરુશાપુરા અને પાટલીપુત્ર સરનાથ અને શ્રીનગર પુરુશાપુરા અને મથુરા મથુરા અને સારનાથ પુરુશાપુરા અને પાટલીપુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ? ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે ગોપાલ હરી દેશમુખ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે ગોપાલ હરી દેશમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબંધી ચાર તબક્કાઓ, જેવા કે ખેડવું, વાવણી, લણણી અને છેડવુંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ? શતપથ બ્રાહ્મણ યજુર્વેદ મંડુક્ય ઉપનિષદ અથર્વવેદ શતપથ બ્રાહ્મણ યજુર્વેદ મંડુક્ય ઉપનિષદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ? દુ:ખ અને તેની નાબુદી યોગ્ય કાર્ય આખરી વાસ્તવિકતા મુક્તિ દુ:ખ અને તેની નાબુદી યોગ્ય કાર્ય આખરી વાસ્તવિકતા મુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ? અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ સામવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP