ભારતનો ઈતિહાસ (History of India) હરપ્પન સમયની મુદ્રાઓ શામાંથી બનાવેલ હતી ? તાંબુ ટેરાકોટા લોખંડ સીસું તાંબુ ટેરાકોટા લોખંડ સીસું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો. કબીર મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી કબીર મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I માં આપેલ વ્યક્તિઓને યાદી-II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.યાદી -I a) દેવેન્દ્રનાથ ટાગોરb) જ્યોતિબા ફૂલે c) દુર્ગારામ મહેતા d) શિવનારાયણ અગ્નિહોત્રી યાદી - II i) માનવધર્મ સભાii) તત્વબોધિની સભા iii) દેવ સમાજ iv) સત્યશોધક સભા a-iii, b-ii, c-i, d-iv a-i, b-iii, c-iv, d-ii a-ii, b-iv, c-i, d-iii a-iv, b-iii, c-ii, d-i a-iii, b-ii, c-i, d-iv a-i, b-iii, c-iv, d-ii a-ii, b-iv, c-i, d-iii a-iv, b-iii, c-ii, d-i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ? એ. ઓ. હ્યુમ એની બેસન્ટ મહાત્મા ગાંધી ડબલ્યુ. સી. બેનર્જી એ. ઓ. હ્યુમ એની બેસન્ટ મહાત્મા ગાંધી ડબલ્યુ. સી. બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ? જહાંદરશાહ બહાદુરશાહ-પ્રથમ ફર્રુખશિયર મુહમ્મદ શાહ જહાંદરશાહ બહાદુરશાહ-પ્રથમ ફર્રુખશિયર મુહમ્મદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી ? જામનગર ચોરીચૌરા રાજકોટ વર્ધા જામનગર ચોરીચૌરા રાજકોટ વર્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP