ભારતનો ઈતિહાસ (History of India) વૈદિક સમયનાં સાહિત્યમાં સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ છે ? સિંધુ ગંગા નર્મદા સરસ્વતી સિંધુ ગંગા નર્મદા સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? કૌટિલ્ય પરાશર બૃહસ્પતિ મનુ કૌટિલ્ય પરાશર બૃહસ્પતિ મનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1905માં બંગાલના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ મિન્ટો લોર્ડ કર્ઝન લોર્ડ વેવેલ લોર્ડ ડેલહાઉસી લોર્ડ મિન્ટો લોર્ડ કર્ઝન લોર્ડ વેવેલ લોર્ડ ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલની વાત આવે છે ? કથા ઈશા છંદોગ્ય પ્રશ્ના કથા ઈશા છંદોગ્ય પ્રશ્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિદેશી મુસાફરોની કાલક્રમાનુસાર ગોઠવણી કરો.1) યીજીંગ 2) સુંગયુન 3) હ્યુ એન સંગ 4) ફાહિયાન 3, 1, 2, 4 4, 2, 3, 1 3, 4, 2, 1 1, 3, 2, 4 3, 1, 2, 4 4, 2, 3, 1 3, 4, 2, 1 1, 3, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે ? ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP