ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઈન્ડિયન સીવીલ સર્વિસમાંથી બરતરફ કરવામાં આવેલ હતા ? સુભાષ ચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ આર સી દત્ત સુરેન્દ્રનાથ બેનરજી સુભાષ ચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ આર સી દત્ત સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? વિન્સ્ટન ચર્ચિલ એટલી એડન ચેમ્બરલેન વિન્સ્ટન ચર્ચિલ એટલી એડન ચેમ્બરલેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વાસકો-દ-ગામાં ભારતમાં ક્યારે આવ્યો ? 1442 1498 1496 1494 1442 1498 1496 1494 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય ક્રાંતિના માતા" તરીકે કોણ ઓળખાય છે ? લક્ષ્મીબાઈ મેડમ ભિખાઈજી રુસ્તમ કામા બેગમ હઝરત મહાલ દુર્ગા ભાભી લક્ષ્મીબાઈ મેડમ ભિખાઈજી રુસ્તમ કામા બેગમ હઝરત મહાલ દુર્ગા ભાભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન શિપયાર્ડ લિ.નું વડુમથક ક્યા આવેલું છે ? કોચી મુંબઈ પણજી વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ પણજી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP