ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે ?

તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ
નાગાર્જુન - કૌડાનો સ્તૂપ
સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ
લોરિયા - નંદનગઢ સ્તૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા ?

રવીન્દ્રનાથ ટાગોર
જયદેવ
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
મોહમ્મદ ઈકબાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ?

તુકારામ
એકનાથ
ભગવાનદાસ
કબીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP