ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે ? તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ નાગાર્જુન - કૌડાનો સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ લોરિયા - નંદનગઢ સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ નાગાર્જુન - કૌડાનો સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ લોરિયા - નંદનગઢ સ્તૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? કાવેરી નર્મદા સતલજ હુગલી કાવેરી નર્મદા સતલજ હુગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત કયા દેશ સાથે વજ્ર પ્રહાર નામનો સૈન્ય યુદ્ધાભ્યાસ કરે છે ? ફ્રાન્સ જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા ? રવીન્દ્રનાથ ટાગોર જયદેવ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય મોહમ્મદ ઈકબાલ રવીન્દ્રનાથ ટાગોર જયદેવ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય મોહમ્મદ ઈકબાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ? મુગલ યુગ ચોલા યુગ ગુપ્ત યુગ અશોક યુગ મુગલ યુગ ચોલા યુગ ગુપ્ત યુગ અશોક યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? તુકારામ એકનાથ ભગવાનદાસ કબીર તુકારામ એકનાથ ભગવાનદાસ કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP