ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે ?

લોરિયા - નંદનગઢ સ્તૂપ
નાગાર્જુન - કૌડાનો સ્તૂપ
તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ
સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અષ્ટપ્રધાન મંત્રી પરિષદ ક્યા શાસનકાળમાં જોવા મળે છે ?

અકબર
છત્રપતિ શિવાજી
કૃષ્ણદેવરાય
સમ્રાટ અશોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ?

જ્યોતિબા ફૂલે
દયાનંદ સરસ્વતી
સ્વામી શ્રદ્ધાનંદ
લાલા હંસરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ?

બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો
આપેલ પૈકી એક પણ નહીં
આર્ય અષ્ટાંગીક માર્ગ
ભગવાન બુદ્ધના આઠ શિષ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી.

એ.ઓ.હ્યુમ
બાળગંગાધર તિલક
ગોપાલકૃષ્ણ ગોખલે
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
લિચ્છવીઓને વારંવાર પરાજય કોણે આપ્યો હતો ?

અજાતશત્રુ
બિંબિસાર
ચંદ્રગુપ્ત મૌર્ય
ચંદ્રગુપ્ત પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP