ભારતનો ઈતિહાસ (History of India) મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો ? ગ્યાસુદ્દીન ખલજી બખ્તિયાર ખલજી મલેક કાફુર કુતુબુદ્દીન ઐબક ગ્યાસુદ્દીન ખલજી બખ્તિયાર ખલજી મલેક કાફુર કુતુબુદ્દીન ઐબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું ? સપ્ટેમ્બર, 1931 નવેમ્બર, 1932 ડિસેમ્બર, 1932 નવેમ્બર, 1931 સપ્ટેમ્બર, 1931 નવેમ્બર, 1932 ડિસેમ્બર, 1932 નવેમ્બર, 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? સરદાર પટેલ એની બેસન્ટ મદન મોહન માલવીય બાલ ગંગાધર તિલક સરદાર પટેલ એની બેસન્ટ મદન મોહન માલવીય બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામચરિતમાનસના લેખક કોણ છે ? કાલિદાસ રવિદાસ કબીર તુલસીદાસ કાલિદાસ રવિદાસ કબીર તુલસીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? વાયલી કમિશન હંટર કમિશન રોલેટ કમિશન ડાયર કમિશન વાયલી કમિશન હંટર કમિશન રોલેટ કમિશન ડાયર કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા મોગલ બાદશાહો પૈકી કયો મોગલ નિરક્ષર હતો ? અકબર શાહજહાં બાબર હુમાયુ અકબર શાહજહાં બાબર હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP