ભારતનો ઈતિહાસ (History of India)
કયા કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ, 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી ?

મોર્લે મિન્ટો સુધારા
રોલેટ એક્ટ
રેગ્યુલેટિંગ એક્ટ, 1891
રેગ્યુલેટિંગ એક્ટ, 1873

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી રામતીર્થ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે ?

પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ
ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ
હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી
પંજાબ, રાજસ્થાન અને ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

પંડિત માધો સરૂપ વત્સ
એચ.ડી. સાંકલીયા
દયારામ સહાની
રાખલદાસ બેનર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP