ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય વંશના કયા રાજા "પ્રિયદર્શી" રાજા તરીકે જાણીતાં છે ? અશોક બિંબિસાર ચંદ્રગુપ્ત બિંદુસાર અશોક બિંબિસાર ચંદ્રગુપ્ત બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ? મેંગ્લોરની સંધિ મદ્રાસની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ પુરંદરની સંધિ મેંગ્લોરની સંધિ મદ્રાસની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ પુરંદરની સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગિરાસદારી' પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 1950 1949 1948 1951 1950 1949 1948 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? રોલેટ કમિશન ડાયર કમિશન વાયલી કમિશન હંટર કમિશન રોલેટ કમિશન ડાયર કમિશન વાયલી કમિશન હંટર કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નિમ્નલિખિત કોના આશ્રયે મંદિર બાંધકામની પાશ્વાત્ય શૈલીનો ઉદ્ભવ થયો હતો ? મૈત્રક ચાલુક્ય શાતવાહન રાષ્ટ્રકૂટ મૈત્રક ચાલુક્ય શાતવાહન રાષ્ટ્રકૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ" ના લેખક કોણ ? હસરત મોહાની અકબર ઈલાહાબાદી રામપ્રસાદ બિસ્મિલ ઈકબાલ હસરત મોહાની અકબર ઈલાહાબાદી રામપ્રસાદ બિસ્મિલ ઈકબાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP