ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ? વોઈસ ઓફ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનીયન હરિજન યંગ ઈન્ડિયા વોઈસ ઓફ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનીયન હરિજન યંગ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ? મુંડક ઉપનિષદ ચંદોગ્યા ઉપનિષદ ઋગ્વેદ અથર્વવેદ મુંડક ઉપનિષદ ચંદોગ્યા ઉપનિષદ ઋગ્વેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ? ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત -2 ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) INA (ઈન્ડિયન નેશનલ આર્મી) ની સ્થાપના નેતાજીએ કયા દેશમાં કરી હતી ? જર્મની બર્મા અફઘાનિસ્તાન થાઇલેંડ જર્મની બર્મા અફઘાનિસ્તાન થાઇલેંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે ? આગમ જાતક અવેસ્તા ત્રિપિટક આગમ જાતક અવેસ્તા ત્રિપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ? ગણિત શાસ્ત્ર બાગાયત વિદ્યા જ્યોતિષશાસ્ત્ર તબીબી શાખાની યુનાની પદ્ધતિ ગણિત શાસ્ત્ર બાગાયત વિદ્યા જ્યોતિષશાસ્ત્ર તબીબી શાખાની યુનાની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP