ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ? ઈન્ડિયન ઓપીનીયન વોઈસ ઓફ ઈન્ડિયા યંગ ઈન્ડિયા હરિજન ઈન્ડિયન ઓપીનીયન વોઈસ ઓફ ઈન્ડિયા યંગ ઈન્ડિયા હરિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? ભાવનગર દાહોદ રાજપીપળા પંચમહાલ ભાવનગર દાહોદ રાજપીપળા પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું ? બંગભંગ સાઈમન કમિશન વિરોધી લડત અસહકાર હોમરૂલ બંગભંગ સાઈમન કમિશન વિરોધી લડત અસહકાર હોમરૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી સહજાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી સહજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જે પોતાને 'નાયબ-એ-ખુદાઈ' એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો કે તે સુલતાન નીચે પૈકી કોણ હતો ? બલ્બન ગ્યાસુદ્દીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ઈલ્તુતમિશ બલ્બન ગ્યાસુદ્દીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ઈલ્તુતમિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? રાજા રામમોહનરાય શહીદ ભગતસિંહ બી.જી. તીલક લાલા લજપતરાય રાજા રામમોહનરાય શહીદ ભગતસિંહ બી.જી. તીલક લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP