ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ?

વોઈસ ઓફ ઈન્ડિયા
ઈન્ડિયન ઓપીનીયન
હરિજન
યંગ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ?

મુંડક ઉપનિષદ
ચંદોગ્યા ઉપનિષદ
ઋગ્વેદ
અથર્વવેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ?

ચંદ્રગુપ્ત મૌર્ય
અશોક
સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત -2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ?

ગણિત શાસ્ત્ર
બાગાયત વિદ્યા
જ્યોતિષશાસ્ત્ર
તબીબી શાખાની યુનાની પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP