ભારતનો ઈતિહાસ (History of India)
કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ?

અશોક
બિંદુસાર
ચંદ્રગુપ્ત મોર્ય
બિંબિસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ?

રાજા રામમોહન રાય
બારીન્દ્રનાથ ઘોષ
લોકમાન્ય તિલક
રવિન્દ્રનાથ યગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ?

મહાત્મા ફૂલે
આર.જી.ભંડારકર
ઈશ્વચંદ્ર વિદ્યાસાગર
નારાયણ ચંદાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સને 1920થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતું તે ક્યા નામથી જાણીતું છે ?

ખિલાફત આંદોલન
અસહકારનું આંદોલન
સવિનય કાનૂન ભંગ
હિન્દ છોડો આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP