ભારતનો ઈતિહાસ (History of India) કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ? અશોક બિંદુસાર ચંદ્રગુપ્ત મોર્ય બિંબિસાર અશોક બિંદુસાર ચંદ્રગુપ્ત મોર્ય બિંબિસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે ? મહાબલીપુરમ કૈલાશનાથ કોણાર્ક બૃહદેશ્વર મહાબલીપુરમ કૈલાશનાથ કોણાર્ક બૃહદેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ? રાજા રામમોહન રાય બારીન્દ્રનાથ ઘોષ લોકમાન્ય તિલક રવિન્દ્રનાથ યગોર રાજા રામમોહન રાય બારીન્દ્રનાથ ઘોષ લોકમાન્ય તિલક રવિન્દ્રનાથ યગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ? મહાત્મા ફૂલે આર.જી.ભંડારકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર નારાયણ ચંદાવરકર મહાત્મા ફૂલે આર.જી.ભંડારકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર નારાયણ ચંદાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સને 1920થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતું તે ક્યા નામથી જાણીતું છે ? ખિલાફત આંદોલન અસહકારનું આંદોલન સવિનય કાનૂન ભંગ હિન્દ છોડો આંદોલન ખિલાફત આંદોલન અસહકારનું આંદોલન સવિનય કાનૂન ભંગ હિન્દ છોડો આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રારંભિક તબક્કામાં મહેરગઢમાં કુલ પાકો પૈકી 90% પાકમાં કોનો સમાવેશ થતો હતો ? તલ જવ ઘઉં ડાંગર તલ જવ ઘઉં ડાંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP