ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ? ચંદ બારોટ હરિષેણ કાલિદાસ રાજશેખર ચંદ બારોટ હરિષેણ કાલિદાસ રાજશેખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પેશવાઓની 'નાના સાહેબ'ના નામે કોણ પ્રસિદ્ધ હતું ? બાલાજી બાજીરાવ નાના ફડનવીસ બાજીરાવ પહેલો બાજીરાવ બીજો બાલાજી બાજીરાવ નાના ફડનવીસ બાજીરાવ પહેલો બાજીરાવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા ? અવધ ઉજ્જૈન કાશી મગધ અવધ ઉજ્જૈન કાશી મગધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ? જલંધર લુધિયાણા અમૃતસર લાહોર જલંધર લુધિયાણા અમૃતસર લાહોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો ? નર્મદાની ખીણ સિંધુની ખીમ ગંગાની ખીણ બ્રહ્મપુત્રની ખીણ નર્મદાની ખીણ સિંધુની ખીમ ગંગાની ખીણ બ્રહ્મપુત્રની ખીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ? પુરુશાપુરા અને પાટલીપુત્ર પુરુશાપુરા અને મથુરા મથુરા અને સારનાથ સરનાથ અને શ્રીનગર પુરુશાપુરા અને પાટલીપુત્ર પુરુશાપુરા અને મથુરા મથુરા અને સારનાથ સરનાથ અને શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP