ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ ? વોરન હેસ્ટિંગ્સ વિલિયમ બેન્ટિક ડેલહાઉસી વેલેસ્લી વોરન હેસ્ટિંગ્સ વિલિયમ બેન્ટિક ડેલહાઉસી વેલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હલ્દીઘાટીના યુદ્ધમાં મુગલ સમ્રાટ અકબરની સેનાનું મુખ્ય નેતૃત્વ કોણે કર્યું હતું ? અલી આસફખાન રામશાહ તૌમર માનસિંહ પ્રથમ સૈયદ અહેમદ ખાન અલી આસફખાન રામશાહ તૌમર માનસિંહ પ્રથમ સૈયદ અહેમદ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભોળાનાથ સારાભાઇ દિવેટિયા રાજા રામમોહનરાય ગાંધીજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભોળાનાથ સારાભાઇ દિવેટિયા રાજા રામમોહનરાય ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો ? વેલેસ્લી ડેલહાઉસી કેનિંગ વોરન હેસ્ટીંગ વેલેસ્લી ડેલહાઉસી કેનિંગ વોરન હેસ્ટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1918 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત કયા દેશ સાથે વજ્ર પ્રહાર નામનો સૈન્ય યુદ્ધાભ્યાસ કરે છે ? ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP