ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. પંચસિદ્ધાંતિકા બ્રહ્મસિદ્ધાંત અષ્ટાંગહૃદય લીલાવતી ગણિત પંચસિદ્ધાંતિકા બ્રહ્મસિદ્ધાંત અષ્ટાંગહૃદય લીલાવતી ગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? ભગવાનદાસ એકનાથ તુકારામ કબીર ભગવાનદાસ એકનાથ તુકારામ કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામચરિતમાનસના લેખક કોણ છે ? કાલિદાસ તુલસીદાસ રવિદાસ કબીર કાલિદાસ તુલસીદાસ રવિદાસ કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી ? 1931 1930 1932 1935 1931 1930 1932 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ? સંપ્રતિ ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર બૃહદરથ સંપ્રતિ ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર બૃહદરથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાંઓ પૈકી કયું જોડકું સાચું નથી ? મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ રોજડી - નર્મદા હરપ્પા - રાવી લોથલ - ભોગાવો મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ રોજડી - નર્મદા હરપ્પા - રાવી લોથલ - ભોગાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP