ભારતનો ઈતિહાસ (History of India) વીર સાવરકર દ્વારા સ્થાપિત 'મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાય ? રાષ્ટ્રીય ભારત અભિનવ ભારત આધુનિક ભારત આપણું ભારત રાષ્ટ્રીય ભારત અભિનવ ભારત આધુનિક ભારત આપણું ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હલ્દીઘાટીનું રણમેદાન કયા શહેરની નજીક છે ? જયપુર અજમેર ઉદયપુર જોધપુર જયપુર અજમેર ઉદયપુર જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "હિંદ છોડો" ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું ? આચાર્ય વિનોબા ભાવે ખાન અબ્દુલ ગફારખાન ઝવેરચંદ મેઘાણી ગાંધીજી આચાર્ય વિનોબા ભાવે ખાન અબ્દુલ ગફારખાન ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે ? કૈલાશનાથ બૃહદેશ્વર મહાબલીપુરમ કોણાર્ક કૈલાશનાથ બૃહદેશ્વર મહાબલીપુરમ કોણાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ? મોરારજી દેસાઈએ સુભાષચંદ્ર બોઝે મહાદેવભાઈ દેસાઈએ મહાત્મા ગાંધીજીએ મોરારજી દેસાઈએ સુભાષચંદ્ર બોઝે મહાદેવભાઈ દેસાઈએ મહાત્મા ગાંધીજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ? ગિરનાર સાહગૌરા અનુરાધાપુર પિરવા ગિરનાર સાહગૌરા અનુરાધાપુર પિરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP