ભારતનો ઈતિહાસ (History of India)
'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ?

કબીર
ભગવાનદાસ
તુકારામ
એકનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધિ આંદોલન ચલાવનારનું નામ જણાવો ?

શ્રદ્ધાનંદ
લાલા લજપતરાય
સ્વામી દયાનંદ સરસ્વતી
લાલા હંસરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મુગલ સામ્રાજ્યના પેટા વિભાગોની ઉતરતા ક્રમમાં ગોઠવણી અનુસાર કયો વિકલ્પ સાચો છે ?

સુબાહ, સરકાર, પરગણા
શીખ, મુકતા, પરગણા
સુબાહ, માક્તા, પરગણા
સુબાહ, આમીલ, સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની સ્વતંત્રતા બાદ "પ્રીવી પર્સ" કોની સાથે સંકળાયેલ હતા ?

ભૂતપૂર્વ રાજાઓ
જમીનદાર
સ્વાતંત્ર્ય સૈનિકો
ઉદ્યોગપતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP