ભારતનો ઈતિહાસ (History of India)
'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ?

શહીદ ભગતસિંહ
બી. જી. તિલક
રાજા રામમોહન રાય
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ?

લાલા લજપતરાય
દાદાભાઈ નવરોજી
સુરેન્દ્રનાથ બેનરજી
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં ?

અંગ્રેજ - ફ્રેન્ચ
અંગ્રેજ - ડચ
મુગલ - મરાઠા
અંગ્રેજ - મરાઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP