ભારતનો ઈતિહાસ (History of India) બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ___ તરીકે ઓળખાય છે. જાહેર દરખાસ્ત કોમી દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત આધુનિક દરખાસ્ત જાહેર દરખાસ્ત કોમી દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત આધુનિક દરખાસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? મહાવીર નેમિનાથ પાર્શ્વનાથ મલ્લીનાથ મહાવીર નેમિનાથ પાર્શ્વનાથ મલ્લીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ? દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી ? 1930 1931 1935 1932 1930 1931 1935 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ" ના લેખક કોણ ? રામપ્રસાદ બિસ્મિલ ઈકબાલ અકબર ઈલાહાબાદી હસરત મોહાની રામપ્રસાદ બિસ્મિલ ઈકબાલ અકબર ઈલાહાબાદી હસરત મોહાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ ડેલહાઉસી લોર્ડ ઓકલૈડ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ કોર્નવોલિસ લોર્ડ ડેલહાઉસી લોર્ડ ઓકલૈડ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ કોર્નવોલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP