ભારતનો ઈતિહાસ (History of India) ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યા બાંધવામાં આવેલ હતો ? કોચી દીવ ગોવા કાલિકટ કોચી દીવ ગોવા કાલિકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોપાલકૃષ્ણ ગોખલેને સમર્પિત 'ધર્માત્મા ગોખલે' પુસ્તક કોણે લખ્યું છે ? પંડિત નેહરુ ચિત્તરંજનદાસ દેશબંધુ ગાંધીજી મદનમોહન માલવીયા પંડિત નેહરુ ચિત્તરંજનદાસ દેશબંધુ ગાંધીજી મદનમોહન માલવીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમરેલીમાં ક્યા વર્ષમાં મળેલી જાહેરસભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા ? ઈ.સ.1925 ઈ.સ.1919 ઈ.સ.1922 ઈ.સ.1915 ઈ.સ.1925 ઈ.સ.1919 ઈ.સ.1922 ઈ.સ.1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ? સ્થાયી બંદોબસ્ત રૈયતવારી મહાલવારી ઈજારેદારી સ્થાયી બંદોબસ્ત રૈયતવારી મહાલવારી ઈજારેદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? વાસુદેવ બળવંત ફડકે સાવરકર ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ વાસુદેવ બળવંત ફડકે સાવરકર ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ? બિંબિસાર ચંદ્રગુપ્ત મોર્ય અશોક બિંદુસાર બિંબિસાર ચંદ્રગુપ્ત મોર્ય અશોક બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP