ભારતનો ઈતિહાસ (History of India) છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ? ગુરુ રામદાસ રાઘોબા બાલાજી વિશ્વનાથ તાનાજી ગુરુ રામદાસ રાઘોબા બાલાજી વિશ્વનાથ તાનાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજકીય અને રાષ્ટ્રવાદી સંસ્થાઓ અને તેમના સ્થાપકોની જોડી માંથી કઈ જોડી યોગ્ય નથી. સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ? પૃથ્વીરાજ ચૌહાણ ગાયકવાડ મહારાણા પ્રતાપ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પૃથ્વીરાજ ચૌહાણ ગાયકવાડ મહારાણા પ્રતાપ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ? ન્યાયિક કાર્યો કાયદા અને વ્યવસ્થાની જાળવણી જેલનું સંચાલન વેરો ઉઘરાવવો ન્યાયિક કાર્યો કાયદા અને વ્યવસ્થાની જાળવણી જેલનું સંચાલન વેરો ઉઘરાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું ? જર્મન ફ્રેન્ચ પોર્ટુગીઝ અંગ્રેજ જર્મન ફ્રેન્ચ પોર્ટુગીઝ અંગ્રેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રેસીડન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી ? 1900 1858 1909 1857 1900 1858 1909 1857 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP