ભારતનો ઈતિહાસ (History of India)
છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ?

તાનાજી
રાઘોબા
ગુરુ રામદાસ
બાલાજી વિશ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાંઓ પૈકી કયું જોડકું સાચું નથી ?

રોજડી - નર્મદા
હરપ્પા - રાવી
મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ
લોથલ - ભોગાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ?

અટલ બિહારી વાજપેયી
આઈ.કે.ગુજરાલ
પી.વી.નરસિમ્હારાવ
એચ.ડી.દેવગોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

રાખલદાસ બેનર્જી
પંડિત માધો સરૂપ વત્સ
દયારામ સહાની
એચ.ડી. સાંકલીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP