ભારતનો ઈતિહાસ (History of India) છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ? તાનાજી ગુરુ રામદાસ રાઘોબા બાલાજી વિશ્વનાથ તાનાજી ગુરુ રામદાસ રાઘોબા બાલાજી વિશ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે ? ખર્ચ ધર્મ દંડ આવક ખર્ચ ધર્મ દંડ આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૂળાક્ષરોની રચના કરનાર ઋષભદેવની દીકરી... ? વિમળા ભારાણી શકુંતલા બ્રાહ્મી વિમળા ભારાણી શકુંતલા બ્રાહ્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો માત્ર ___ બંદરે જ લાંગરી શકાય છે. મુંદ્રા કોચી માર્માગોવા મુંબઈ મુંદ્રા કોચી માર્માગોવા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીતનો વાજિંત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે ? હમીદરાજા મુહમ્મદયંગી અમીર ખુસરો બહરોજ હમીદરાજા મુહમ્મદયંગી અમીર ખુસરો બહરોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું ? ખિલાફત આંદોલન ખેડા સત્યાગ્રહ કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) આપેલ પૈકી એક પણ નહીં ખિલાફત આંદોલન ખેડા સત્યાગ્રહ કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP