ભારતનો ઈતિહાસ (History of India) કલ્હણ દ્વારા રાજતરંગિણી કઈ સદીમાં લખાયેલ હતી ? દસમી સદી બારમી સદી તેરમી સદી અગિયારમી સદી દસમી સદી બારમી સદી તેરમી સદી અગિયારમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ બાદશાહ બાબરે "તુઝુકે બાબરી" નામની પોતાની આત્મકથા કઈ ભાષામાં લખી હતી ? તુર્કી અરબી ફારસી ઉર્દુ તુર્કી અરબી ફારસી ઉર્દુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857 નાં વિપ્લવના અગત્યના સ્થળો અને તેના નેતાઓ યોગ્ય રીતે ગોઠવો.1) દિલ્હી2) લખનઉ3) ઝાંસી 4) બરૈલી A) રાણી લક્ષ્મીબાઈ B) ખાન બહાદુર ખાનC) નાનાસાહેબ, તાત્યા ટોપે D) બહાદુર શાહ જફર બીજો 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-D, 4-C 1-B, 2-A, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-D, 4-C 1-B, 2-A, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મલાયા ખાતે 'ઇન્ડિયન નેશનલ આર્મી' (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો. નિરંજનસિંઘ ગીલ રાસબેહારી બોઝ મોહનસિંઘ સુભાષચંદ્ર બોઝ નિરંજનસિંઘ ગીલ રાસબેહારી બોઝ મોહનસિંઘ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તિરોટસિંહ એક સ્વતંત્રતા સેનાની હતા, તે કયા રાજ્યના હતાં ? હિમાચલ પ્રદેશ ત્રિપુરા મેઘાલય મણિપુર હિમાચલ પ્રદેશ ત્રિપુરા મેઘાલય મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા ? હેનરી દેરોઝિયા આપેલ પૈકી એક પણ નહીં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ડેવીડ હેર હેનરી દેરોઝિયા આપેલ પૈકી એક પણ નહીં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ડેવીડ હેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP