ભારતનો ઈતિહાસ (History of India) એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ? એલિફન્ટાની ગુફાઓ જોગીમારા ગુફાઓ ઈલોરાની ગુફાઓ અજંતાની ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ જોગીમારા ગુફાઓ ઈલોરાની ગુફાઓ અજંતાની ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ? સ્વામી દયાનંદ સરસ્વતી ગાંધીજી સ્વામી વિવેકાનંદ સ્વામી રામતીર્થ સ્વામી દયાનંદ સરસ્વતી ગાંધીજી સ્વામી વિવેકાનંદ સ્વામી રામતીર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ? આપેલ પૈકી એક પણ નહીં કુતુબ મિનાર ઈલ્તુમીશનો ગુંબજ કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ આપેલ પૈકી એક પણ નહીં કુતુબ મિનાર ઈલ્તુમીશનો ગુંબજ કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજ સુધારક કરસનદાસ મુળજીએ ___ નામે સાપ્તાહિક શરૂ કર્યું હતું. સત્ય પ્રકાશ હિતેચ્છુ સમશેર બહાદુર દેશી મિત્ર સત્ય પ્રકાશ હિતેચ્છુ સમશેર બહાદુર દેશી મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ શાહજહાંનામા : ઈનાયત ખાન તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ શાહજહાંનામા : ઈનાયત ખાન તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ? મહાદેવ દેસાઈ જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ ગાંધીજી મહાદેવ દેસાઈ જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP