ભારતનો ઈતિહાસ (History of India)
ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ વેલેસ્લી
લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ
સર આયરફૂટ
લોર્ડ વિલિયમ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિંદુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ગ્રંથોનું ફારસી (પર્સિયન) ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલ્તાન કોણ હતો ?

ફિરોજશાહ તુઘલક
આપેલ પૈકી એક પણ નહીં
અલાઉદ્દીન ખીલજી
બલ્બન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP