ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે ? સોમનાથ પેગોડા મહાબલીપુરમ્ સાંચીનો સ્તૂપ સોમનાથ પેગોડા મહાબલીપુરમ્ સાંચીનો સ્તૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? રોલેટ કમિશન વાયલી કમિશન ડાયર કમિશન હંટર કમિશન રોલેટ કમિશન વાયલી કમિશન ડાયર કમિશન હંટર કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ? નેમિનાથ શાંતિનાથ આદિનાથ (ઋષભદેવ) મહાવીર સ્વામી નેમિનાથ શાંતિનાથ આદિનાથ (ઋષભદેવ) મહાવીર સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. ભાસ્કરાચાર્ય ચરક સુશ્રુત વરાહમિહિર ભાસ્કરાચાર્ય ચરક સુશ્રુત વરાહમિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગીત ગોવિંદના લેખક કોણ હતા ? જયદેવ કાલિદાસ રવિદાસ કબીર જયદેવ કાલિદાસ રવિદાસ કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતને આપવાના સૂચિત સુધારાનું સ્વરૂપ નક્કી કરવા અરુન્ડલ સમિતિની નિમણૂક કયા વર્ષમાં થઈ હતી ? ઈ.સ. 1905 ઈ.સ. 1908 ઈ.સ. 1906 ઈ.સ. 1907 ઈ.સ. 1905 ઈ.સ. 1908 ઈ.સ. 1906 ઈ.સ. 1907 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP