ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ? બિંદુસાર બૃહદરથ ચંદ્રગુપ્ત મૌર્ય સંપ્રતિ બિંદુસાર બૃહદરથ ચંદ્રગુપ્ત મૌર્ય સંપ્રતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સર્વન્ટ ઓફ ઈન્ડિયાની સ્થાપના કોણે કરી હતી ? ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક મહાત્મા ગાંધી ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું ? નેલ્સન મંડેલા સુભાષચંદ્ર બોઝ દલાઈ લામા રવીન્દ્રનાથ ટાગોર નેલ્સન મંડેલા સુભાષચંદ્ર બોઝ દલાઈ લામા રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની કયા દેશ સાથે થયેલી સમજૂતીના ભાગ તરીકે પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં આવ્યો ? ચીન રશિયા શ્રીલંકા મોરેશિયસ ચીન રશિયા શ્રીલંકા મોરેશિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ બાદશાહ બાબરે "તુઝુકે બાબરી" નામની પોતાની આત્મકથા કઈ ભાષામાં લખી હતી ? ઉર્દુ તુર્કી અરબી ફારસી ઉર્દુ તુર્કી અરબી ફારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. શ્રી સંપ્રદાયની સ્થાપના કરી આપેલ તમામ જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. શ્રી સંપ્રદાયની સ્થાપના કરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP