ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ? બૃહદરથ બિંદુસાર ચંદ્રગુપ્ત મૌર્ય સંપ્રતિ બૃહદરથ બિંદુસાર ચંદ્રગુપ્ત મૌર્ય સંપ્રતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ બિહાર ઓરિસ્સા પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ બિહાર ઓરિસ્સા પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો માત્ર ___ બંદરે જ લાંગરી શકાય છે. માર્માગોવા કોચી મુંબઈ મુંદ્રા માર્માગોવા કોચી મુંબઈ મુંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) (ઈન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરેલ હતી ? શ્રી સી. રાજગોપાલાચારી શ્રી આસફ અલી શ્રી સુભાષચંદ્ર બોઝ શ્રી ભુલાભાઈ દેસાઈ શ્રી સી. રાજગોપાલાચારી શ્રી આસફ અલી શ્રી સુભાષચંદ્ર બોઝ શ્રી ભુલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? એટલી વિન્સ્ટન ચર્ચિલ ચેમ્બરલેન એડન એટલી વિન્સ્ટન ચર્ચિલ ચેમ્બરલેન એડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 16 ઓકટોબર 16 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર 16 ઓકટોબર 16 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP