ભારતનો ઈતિહાસ (History of India)
દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ?

મહાલવારી
ઈજારેદારી
સ્થાયી બંદોબસ્ત
રૈયતવારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ?

સુભાષચંદ્ર બોઝે
મહાદેવભાઈ દેસાઈએ
મોરારજી દેસાઈએ
મહાત્મા ગાંધીજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ?

શાંતિનાથ
આદિનાથ (ઋષભદેવ)
મહાવીર સ્વામી
નેમિનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે ?

મેહરગઢ
ધોળાવીરા
હડપ્પા
મોહેં-જો-દરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP