ભારતનો ઈતિહાસ (History of India) "ઈન્ડિયન રિપબ્લિકન આર્મી" નું ગઠન કોણે કર્યું હતું ? ગોપાલકૃષ્ણ ગોખલે ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ સૂર્યસેન ગોપાલકૃષ્ણ ગોખલે ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ સૂર્યસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ? ચિત્તરંજનદાસ ચંદ્રશેખર આઝાદ બાળ ગંગાધર તિલક સી.એફ. એન્ડ્રુઝ ચિત્તરંજનદાસ ચંદ્રશેખર આઝાદ બાળ ગંગાધર તિલક સી.એફ. એન્ડ્રુઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દ્રવિડ કુળની ભાષામાં ___ સૌથી પ્રાચીન ભાષા છે. તેલુગુ કન્નડ તમિલ મલયાલમ તેલુગુ કન્નડ તમિલ મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? સરકાર દ્વારા દમન શરૂ કરવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી ચૌરીચૌરાની ઘટનાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અંગને રાજ્યના સાત અંગો (સપ્તાંગ) તરીકે ગણવામાં આવતું નથી ? મિત્ર કરવેરા તિજોરી કિલ્લો મિત્ર કરવેરા તિજોરી કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ? 31 ઓગસ્ટ, 1896 1 સપ્ટેમ્બર, 1896 2 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 31 ઓગસ્ટ, 1896 1 સપ્ટેમ્બર, 1896 2 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP