ભારતનો ઈતિહાસ (History of India)
"ઈન્ડિયન રિપબ્લિકન આર્મી" નું ગઠન કોણે કર્યું હતું ?

ચંદ્રશેખર આઝાદ
ગોપાલકૃષ્ણ ગોખલે
સુભાષચંદ્ર બોઝ
સૂર્યસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

પંડિત દીનદયાળ
ગાંધીજી
બાળ ગંગાધર ટિલક
રાજ નારાયણ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ભગવાન બુદ્ધના આઠ શિષ્યો
બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો
આર્ય અષ્ટાંગીક માર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ?

બ્રહ્મગુપ્તને
ભાસ્કરાચાર્યને
વરાહમિહિરને
આર્યભટ્ટને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો ?

નર્મદાની ખીણ
બ્રહ્મપુત્રની ખીણ
સિંધુની ખીમ
ગંગાની ખીણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ?

11 જુલાઈ, 1832
10 ડિસેમ્બર, 1829
4 ઓગસ્ટ, 1811
8 એપ્રિલ, 1829

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP