ભારતનો ઈતિહાસ (History of India)
આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

જવાહરલાલ નેહરુ
માનવેન્દ્રનાથ રોય
મોતીલાલ નહેરુ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?

મહાત્મા ગાંધી
રાજા રામમોહનરાય
સ્વામી વિવેકાનંદ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજી સાપ્તાહિક 'ધ હિતવાદ'ની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી ?

રાજા રામમોહનરાય
ગાંધીજી
ગોપાલકૃષ્ણ ગોખલે
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ?

નિઝામુદ્દીન ઓલિયા
શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી
સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ
કબીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ?

લખનઉ, 1996
બેલગાંવ, 1924
લાહોર, 1929
કલકત્તા, 1917

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP