ભારતનો ઈતિહાસ (History of India) આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા ? સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ મોતીલાલ નહેરુ માનવેન્દ્રનાથ રોય સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ મોતીલાલ નહેરુ માનવેન્દ્રનાથ રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ? ઈલ્તુમીશનો ગુંબજ કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ કુતુબ મિનાર આપેલ પૈકી એક પણ નહીં ઈલ્તુમીશનો ગુંબજ કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ કુતુબ મિનાર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1857માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી ? મુંબઈ, ચેન્નઈ, કોલકાતા કોલકાતા, દિલ્હી, મુંબઈ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી મુંબઈ, ચેન્નઈ, કોલકાતા કોલકાતા, દિલ્હી, મુંબઈ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લન્ડન ઇન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? લાલા લજપતરાય શ્યામજીકૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય શ્યામજીકૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાચાર પત્ર 'અમૃત બઝાર પત્રિકા'ના સંસ્થાપકનું નામ જણાવો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંકિમચંદ્ર ચેટર્જી ચાર્શમેન મોતીલાલ ઘોષ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંકિમચંદ્ર ચેટર્જી ચાર્શમેન મોતીલાલ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યયુગમાં કયા રાજાએ 'ભેરીઘોષ'ને બદલે 'ઘમ્મરઘોષ'ની નીતિ અપનાવી હતી ? બિંબિસાર બિંદુસાર અશોક અજાતશત્રુ બિંબિસાર બિંદુસાર અશોક અજાતશત્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP